Category: ઉત્તર ગુજરાત
પાટણમાં 141મી રથયાત્રા નિમિત્તે શામળિયાની શહેર પરિક્રમા માં લાખો ભક્તો જોડાયા.
પાટણ તા. 21પાટણ શહેરમાં અષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા ભારે હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં…
પાટણના અજીમણા પ્રાથમિક શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ..
યોગગુરૂ દ્વારા યોગ અને પ્રાણાયામ નું જીવનમાં મહત્વ સમજાવવામાં આવ્યું.. પાટણ તા.૨૧તા. ૨૧ જૂનના રોજ પાટણ જિલ્લામાં…
ખોડીયાર માતાજીનાં વષૅ ગાઠ પવૅની ભક્તિ સભર માહોલ મા ઉજવણી કરાઈ..
પાટણ તા. 21પાટણ શહેરનાં મોતીશા દરવાજા બહાર આવેલા પટેલ સમાજનાં કુળદેવી ખોડીયાર માતાનાં મંદિરેથી અષાઢી બીજને મંગળવારે…
પાટણ ફતેસિંહ લાયબ્રેરીમાં ‘દિવા સ્વપ્ન’ પુસ્તક પર ચંદ્રકાન્ત ઠક્કર નું વિવેચન..
પાટણ તા. 21પાટણની ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં ‘મને જાણો’ કાર્યક્રમ અંતર્ગત ‘આસ્થા હોલમાં’ ગુજરાતનાં શ્રેષ્ઠ બાળ સાહિત્યકાર ગીજુભાઇ…
પાટણ જિલ્લાના હારીજના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા, ખેડૂતોએ વાવેતર કરેલો કપાસનો પાક નિષ્ફળ જવાની ભીતિ
હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરો બેટમાં ફેરવાઇ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં પાટણ શહેર અને જિલ્લામાં…
પાટણ જિલ્લાના સાંતલપુરના બાબરા ગામમાં ઘૂંટણસમાં પાણીનો નિકાલ ન થતાં લોકોને પરેશાની
બાબરા ગામમાં ઘૂંટણસમાં પાણી ન ઓછરતાં લોકોને હાલાકી વહીવટી તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ જ પગલાં ન…
SBIના લાખો ગ્રાહકો ધ્યાન આપે: 30 જૂનથી બદલાઈ જશે બેંકના નિયમ, નોટ કરી લો તારીખ
એસબીઆઈમાં એકાઉન્ટ ધરાવતા લાખો ગ્રાહકો માટે મહત્ત્વના સમાચાર છે. જો તમે પણ દેશની સરકારી બેંકમાં ખાતું ખોલાવ્યું…
ભગવાન જગન્નાથજી નું ભક્તિ સંગીતના સૂરો વચ્ચે યજમાન પરિવારના નિવાસ સ્થાનેથી ભવ્ય મામેરુ નીકળ્યું..
ભગવાન જગન્નાથજી નું ભવ્યાતિ ભવ્ય મામેરુ યજમાન પરિવાર દ્રારા મંદિર ટ્રસ્ટી ને અર્પણ કરી ધન્યતા અનુભવી.. ભગવાનના…
ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં વર્ષોથી સેવા આપતા 75 વર્ષથી ઉપરના 15 થી વધુ વડીલોની વડીલ વંદના કરવામાં આવી..
રથયાત્રા પૂર્વે છેલ્લા ઘણા વર્ષોથી મહા આરતી ના યજમાન નો લાભ લેતા હરેશભાઈ જોશી પરિવારનું પણ સન્માન…
વર્ષોની પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીના મંદિર પરિસર ખાતે ભગવાન નો મહાભિષેક કરાયો..
ભૂદેવના મંત્રોચ્ચાર વચ્ચે યજમાન પરિવાર દ્વારા અભિષેક સહિત ધાર્મિક વિધિ સંપન્ન કરાવાઈ.. પાટણ તા. 19સમભાવ, સદભાવના અને…
ભગવાન જગન્નાથજી ના મંદિર શિખર પર સતત 11 વષૅથી ધ્વજા ચડાવવાનો લાભ લેતો જોષી પરિવાર..
જોષી પરિવાર છેલ્લા 55 વષૅથી જુનાગંજ ચોકમાં સેવા કેમ્પ કરે છે ચાલુ સાલે ખીચડી, શિરો અને મગ…
પાટણ યુનિવર્સિટી દ્રારા ૨૦ જુન થી શરૂ થનાર પૂરક પરિક્ષા ની તારીખ લંબાવી ૨૬ જુન કરાઈ..
પાટણ યુનિવર્સિટી દ્રારા ૨૦ જુન થી શરૂ થનાર પૂરક પરિક્ષા ની તારીખ લંબાવી ૨૬ જુન કરાઈ.. ~ #369News
ભગવાન જગન્નાથના મામેરાના યજમાન પરિવાર દ્વારા પોતાના નિવાસ્થાને ભગવાન શ્રી કૃષ્ણ ના ગરબા ની રમઝટ જામી..
ગુર્જરવાડા મહિલા કનૈયા ભજન મંડળ ની બહેનો દ્વારા ભક્તિ સંગીતના સુરે રાસ ગરબા જામ્યા.. પાટણ તા. 18ભગવાન…
બીપોરજોય વાવાઝોડાના પગલે પાટણ મા ગરીબમુસ્લિમ પરિવારના ઘરના પતરા ઉડયા..
તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી ગરીબ મુસ્લિમ પરિવારને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ.. પાટણ તા….
બીપોરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા પાટણ તાલુકાના 16 ગામના 457 લોકોને રૂ. 75,400 ની કેશ ડોલ ચુકવવામાં આવી..
બીપોરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા પાટણ તાલુકાના 16 ગામના 457 લોકોને રૂ. 75,400 ની કેશ ડોલ ચુકવવામાં આવી.. ~ #369News
પાટણ ખાતે દેવીપુજક સમાજના ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી માર્ગદર્શન સેમીનાર યોજાયો..
પાટણ ખાતે દેવીપુજક સમાજના ધોરણ 10 અને 12 પાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી માર્ગદર્શન સેમીનાર યોજાયો.. ~ #369News
બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિ અંગે અધિકારીઓ-પદાધિકારીઓ સાથે કેબીનેટ મંત્રી ની સમીક્ષા બેઠક યોજાઇ..
વરસાદના લીધે જે જે વિસ્તારોમાં પાણી ભરાય છે તેનું કાયમી નિરાકરણ લાવવાની કેબિનેટ મંત્રીએ સુચન કર્યુ… નુકશાનીનો…
પાટણ છીડીયા દરવાજા નજીક ખુલ્લી ચેમ્બર મા પટકાયેલા ગૌમાતા નું રેસ્કયુ કરાયું..
શહેરના વિવિધ વિસ્તારો માં ખુલ્લી ચેમ્બરના કારણે સજૉતા અકસ્માત અટકાવવા પાલિકા તંત્ર યોગ્ય કરે.. પાટણ તા. 18પાટણ…
ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને લઈને રથયાત્રાના માર્ગો પર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ..
રથયાત્રાના માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસ દ્વારા કેટલાક માર્ગો પર ડ્રાઇવઝૅનની વ્યવસ્થા ઉપલબ્ધ…
યજમાન પરિવાર દ્વારા પોતાના નિવાસ્થાને ભગવાન જગન્નાથજી નું ભવ્યાતિભવ્ય મામેરુ પાથરવામાં આવ્યું..
ભગવાન જગન્નાથજીના મામેરા ને લોક દર્શનાર્થે આવતીકાલે સવારથી સાંજ સુધી ખુલ્લુ મુકવામાં આવશે.. ભક્તિ સંગીતના સૂરો વચ્ચે…